PM Kisan Yojana: ઘટી રહીં છે ખેડૂત લાભાર્થીની સંખ્યા, આ રહ્યું કારણ

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 14મા હપ્તાના 2000 રૂપિયા જલ્દીથી ખેડૂતોના ખાતામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે જૂનના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોને ભેટ મળી શકે છે. આ દિવસોમાં જમીનના રેકોર્ડની ચકાસણી પણ ચાલી રહી છે. આ સાથે ઘણા ખેડૂતો માટે ઇ-કેવાયસી પણ અધૂરું છે. આવી સ્થિતિમાં આ યાદીમાંથી ઘણા ખેડૂતોના નામ બહાર થઈ રહ્યા છે.

from News18 Gujarati https://ift.tt/lZhv29K

0 ટિપ્પણીઓ