11 કરોડથી વધારે પાન કાર્ડ નિષ્ક્રિય, હવે આધાર લિંક માટે ચૂકવવો પડશે આટલો દંડ

RTIમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કુલ મળીને લગભગ 11.5 કરોડ પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા, કારણ કે તે સમય મર્યાદા પહેલા આધાર કાર્ડથી લિંક ન હતા. જાણકારી અનુસાર, 30 જૂન આધાર અને પાન લિંકિંગ ડેડલાઈન ખત્મ થઈ હતી.

from News18 Gujarati https://ift.tt/eYKaXni

0 ટિપ્પણીઓ