આ લોકો માટે આવકવેરા રિટર્ન ભરવું છે જરૂરી, જાણી લો વિગત

કલમ 139માં કેટલીક પરિસ્થિતિઓને લિસ્ટેડ કરવામાં આવી છે. જેમાં વ્યક્તિ દ્વારા રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે, પછી ભલે તેની આવકમાંથી કોઈ ટેક્સ કાપવામાં ન આવ્યો હોય અથવા તે કોઈ આવક ન મેળવતો હોય.

source https://gujarati.news18.com/news/business/itr-filing-these-people-are-required-to-file-income-tax-returns-know-the-details-bg-1211688.html

0 ટિપ્પણીઓ