
જેઓ કરપાત્ર આવક બ્રેકેટ હેઠળ આવે છે, તેમને કેટલીક પ્રાથમિક છૂટછાટ માટે મંજૂરી આપવામાં આવે છે. જો કે, સિનિયર સિટીઝન માટે સરકારે રૂ. 3 લાખ સુધીની મૂળભૂત મુક્તિ મર્યાદા આપી છે અને રૂ. 3-5 લાખ વચ્ચેના કરપાત્ર આવક માટે કરનો દર માત્ર 5 ટકા છે.
source
https://gujarati.news18.com/news/business/find-out-here-about-the-special-tax-benefits-available-to-senior-citizens-gh-bg-1221713.html
0 ટિપ્પણીઓ